- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
સરહદી સુઈગામ તાલુકા નું છેલ્લું ગામ મેધપુરા ગામે આજ રોજ મુક્તિધામ ખાતે ૧૦૧વ્રુક્ષો રોપણ કરવામાં આવ્યું જેમાં તમામ વ્રુક્ષ જેવા કે પીપળ ,આસોપાલવ ,વડ ,ઉંબરો ,જાબુડો ,આંબલી ,બોરસલી સીતાફળી ,જેવા વિવિધ પ્રકાર નાવ્રુક્ષો રોપણ કરવામાં આવ્યું હતું જેમાં વ્રુક્ષો નીલેશભાઈ રાજગોર પાટણવાળા તરફ થી મળેલ અને ભગવાનભાઈ પીઠડીયા અને ગ્રામ જનો દ્વારા સાહ સહકાર થી વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું