
બનાસકાંઠા ના વાવ ખાતે ગત રાત્રે કેશરકૃપા સોસાયટી ખાતે ૪ મકાનો ના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળતા અમારી મીડિયા ટીમ ના રીપોર્ટેર સ્થળ ની મુલાકાત લેતા ૪ મકાન નો ના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળેલ ત્યારબાદ ઘર માલિકો ના કહ્યા અનુસાર આશરે ૩૧૫૦૦ હજાર અને એક સોનાની કાન ની બુટ્ટી તથા ૨ ચાંદીના કડા એમ ટોટલ આશરે ૫૫૦૦૦ચોરી થઇ એવું જાણવા મળ્યું ..

ઘર માલિક રમેશભાઈ રવજીભાઈ સુથાર દ્વારા વાવ પોલીશ મથકે અરજી કરવામાં આવી ..તે બાદ પોલીશ તંત્ર એ અરજી ના આધારે તપાસ શરુ કરવામાં આવી ..છેલ્લા ૧ અઠવાડીયા વધુ એક નવી ચોરી નો બનાવ પ્રકાશ માં આવતા સોસાયટી ના રહીસો તથા ગામ લોકો માં ભય નો માહોલ છે .