વાવ શહેર માં કોરોના ની રસીકરણ કાર્યક્રમ યોજાયો

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ધ્રુપલ જયસ્વાલ 

 સરહદી પંથક માં ધીમે ધીમે લોકો જાગૃત થઇ રહ્યા છે જયારે phc ગોલગામ દ્વારા આજ રોજ તા -૧૬/૦૪/૨૦૨૧ ના રોજ કોરોના ની રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં MPHW ભાઈ ઓ અને FHW બહેનો એ વાવ શહેર ના લોકો ને આસ્વાથ કરી ને વાવ શહેર અને સોનીબજાર માં  રસીકરણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લોકો સામે આવી ને રસીકરણ કરાવી રહ્યા છે આમ તો જોવા જઈએ તો આરોગ્ય તંત્ર ના લોકો પોતાની નહિ પરંતુ લોકો ની સેવા કરી રહ્યા છે જે ખરેખર સરાહનીય કામગીરી કરી રહ્યા છે જેમાં વિલાસ બેન,જીજ્ઞાબેન ચોહાણ  ,ગૌતમ ભાઈ રાજગોર ,કનુભાઈ ઉપાધ્યા ,કરશનભાઈ AD ભાઈ સહીત ના ગોલગામ PHC સ્ટાફ હાજર રહ્યો હતો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *