વાવ ના સોની બજાર ના વેપારી ઓ દ્વારા પક્ષી માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું …

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી પંથક માં ગરમી નો પારો ગગડતા ની સાથે સરહદ ની બહાર થી આવતા પક્ષી ઓને પાણી મળી રહે તે માટે વાવ ની સોની  બજાર ના વેપારી ઓ દ્વારા પક્ષી ઓ ને બચાવવા માટે આ ગરમી મા પક્ષી ઓ ને આશરો મળે તે હેતુ થી પક્ષી  ના માળા તેમજ પક્ષી ને પીવાના પાણી ના કુંડા નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે .જેમાં સોની બજાર ના નામી અનામી વેપારી ઓ હાજર રહી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *