વાવ ના વાંઢીયાવાસ ના પ્રાથમિકશાળા ના આચાર્ય નું હદય-રોગ થયું નિધન ….

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સરહદી પંથક ના વાવ ની વાંઢીયાવાસ પ્રાથમિક શાળા માં આચર્ય તરીકે નોકરી કરતા સુરેશભાઈ પટેલ ઉ .વ.આ: ૫૭ (રહે.ભાંડું) નામના શિક્ષક નું આજરોજ હૃદયરોગ ના કારણે અંદાજે ૨:૦૦ વાગ્યા તેમનું સ્ટાફ રૂમ માં ચાલુ નોકરી એ તેમનું નિધન થયું છે જેમાં મળતી માહિતી અનુશાર અને શિક્ષકો જણાવ્યા અનુશાર અંદાજે બપોરના ટાઈમ માં બધા શિક્ષકો સ્ટાફ રૂમ માં બેઠા હતા .ત્યારે અચાનક હદય રોગ ના હુમલાના કારણે તેમનું નિધન થયું છે જાણવા મળતી માહિતી મુજબ સ્ટાફ ગણે પોલીસ ને જાણ કરતા ની સાથે તેમના સગા નો સંપર્ક કરતા ની સાથે ધટના સ્થળે પહોચી આવ્યા હતા ત્યારબાદ સવ ને PM અર્થે વાવ રેફરલ પહોચાડ વામાં આવ્યું હતું .ત્યારબાદ આકસ્મિત ગુનો નોધી -પ્રાથમિક તપાસ બાદ પોલીસ પૂછ -પરછ કરી ત્યારબાદ શવ ને પોતાના માદરે વતન લઇ જવામાં આવ્યો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *