યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ
સરહદી પંથક નર્મદા કેનાલ માં દિવસે ને દિવસે આત્મહત્યા ની ધટના માં વધારો થઇ રહ્યો છે .વધુ એક ધટના વાવ ના દેવપુરા ની મુખ્ય કેનાલ માં જોવા મળી જેમાં તા :૦૮/૦૩/૨૦૨૧ ના રોજ એક પિતા –પુત્ર સામુહિક કેનાલ કુદી પોતાનું અને પુત્ર નું જીવન ટુકાવ્યું હતું .મળતી માહિતી મુજબ થરાદ નગરપાલિકા ની ટીમ ધટના સ્થળે પહોચી હતી.ગોતા ખોરો ની મદદ થી પિતા ના મૃત દેહ બહાર કાઢી .. પુત્ર ની શોધખોળ કરતા અંદાજે ૮:૦૦ વાગે સવ મળી આવતા મૃતકો ના સવ ને પીમ અર્થે .હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર પિતા કલ્પેશભાઈ ઠાકોર ઉ.વ અંદાજે ૩૦ વર્ષ અને બાબા ભાઈ ઠાકોર અંદાજે ૩ વર્ષ ની હતી .વાવ તાલુકા ના લાલ પુરા ગામ ના વતની હતા .આપધાત કરવાનું કારણ અકબંધ જાણવા મળ્યું હતું ..