Phc ગોલગામ દ્વારા વાવ ના વિવિધ કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમ યોજાયો ….

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ

દેશના વડાપ્રધાન મોદી દ્વારા રસીકરણ લીધા બાદ લોકો ના વિશ્વાસ થકી સામે આવી કોરોનાની રસી મુકાવી રહ્યા છે .જયારે વાવ તાલુકા ના ગોલગામ phc દ્વારા વાવ ના વિવિધ ગામો આંગળવાડી કેન્દ્રો પર કોરોના રસીકરણ કરાવવા જુમેશ ઉપાડવામાં આવી છે જયારે વાવ તાલુકા ના અંતરિયાળ ગામડા ની અભણ અને ભોળી પ્રજા ને આરોગ્ય ડીપાર્ટમેન્ટ દ્વારા રસીકરણ કરાવવામાં આવી રહ્યું છે .જેમાં ફ્રન્ટલાઈન વર્કરો દ્વારા ધરે ધરે જાઈ લોકો ને આસ્વ્સ્થ કરી કોરોનાની રસીકરણ કરવામાં આવે છે જેમાં આંગણવાડી કાર્યકર તથા FHW બહેનો તથા આશાવર્કર બહેનો ભીષણ ગરમી સહન કરી લોકો ને સમજણ આપી રસીકરણ કરાવી રહ્યા છે જેવી  સરાહનીય કામગીરી કરી રહ્યા છે …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *