વાવ મામલદાર ખાતે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા આજ રોજ કોરોના વોરિયર્સ ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા માં ભયંકર કોરોના વાઇરસને જડમૂળથી નાબૂદ કરવા તેની સામે જંગ લડી રહેલા રિયલ લાઇફ હીરો સામે ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. પોતાના જીવના જોખમે રાત-દિવસ જોયા વગર કામ કરી રહેલા ડૉક્ટર્સ,પોલીસકર્મીઓ ,તથા સરકારી કર્મચારીઓ ને આજ રોજ  વાવ મામલદાર કચરી ખાતે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા આજ રોજ કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા …જેમાં મુખ્ય મહેમાન વી .સી .બોડાણા સાહેબ તથા યુવા પેઢી ના નવા વાવ મામલદાર સાહેબ  પરેશભાઈ પ્રજાપતિ,વાવ બ્લોક હેલ્થ ઓફીસર ગોસ્વામી સાહેબ,ડો મકવાણા ,તેમજ વાવ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ,તેમજ વિવિધ PHC ના ડોકટરો   તથા RSS પ્રમુખ તેમજ  ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા ના પ્રમુખ ભરતસિંહ સોઢા ,નરેશભાઈ વેન્જીયા તેમજ , 26 અધિકારી તેમજ સેવાકીય બાબતો સરક્ષણ અને વહીવટી બાબત કોરોના કાળ ઉમદા કામગીરી કરેલ એવા  કોરોના વોરિયર્સ નું સન્માનિત  કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *