બનાસકાંઠા જીલ્લામાં લંપી નામના રોગ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે ૧૫ થી પણ વધુ તાલુકા માં વાયરસ અસર જોવા મળી રહી છે ત્યારે સરહદી વિસ્તારો માં અસખ્ય ગાયો ના મોત થઇ રહ્યા છે ત્યારે હાલ માં તો લોકો ભગવાન પાસે પ્રાથના તેમજ ગાયો ની સેવા કરી રહ્યા છે.ત્યારે સેવા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે જેમાં નાના ફૂલખાઓ થી લઈને વડીલો સહીત ગાય માતા ની સેવા કરી રહ્યા છે .આ દ્રશ્ય વાવ ના લક્ષ્મીગીરી મંદિર ના પટાંગણ ના છે જયાં વાવ યુવાનો સહીત બાળકો સહીત લોકો ગાય માતા ની સેવા કરી રહ્યા છે.જેમાં ગાય માતા પ્રતે નો અનોખો પ્રેમ દેખાઈ રહ્યો છે.જેમાં લોકો સહીત બાળકો પણ ગાયો ની સેવા દિનરાત કરી રહ્યા છે.સેવા કરતા યુવાનો નો એક જ અવાજ કઈક તો કરે સરકાર..