બનાસકાંઠા ના વાવ ખાતે આવેલ વાવ ૦૧ પગાર કેન્દ્ર શાળા માં તા-૨૦/૦૭/૨૦૨૨ ના રોજ વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લા માંથી પધારેલ DPEO સંજયભાઈ પરમાર તથા ધાનેરા TPEO આર.વી .બોચિયા વાવ -૦૧ ના આચાર્ય લાખાભાઈ વેણ તથા સ્ટાફ ગણ દ્વારા બાળકો ને ધરે વાવવા માટે વ્રુક્ષારોપણ નું વિતરણ કરી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો