વાવ નાયબ મામલતદાર નું નિધન થતા લોકો માં શોક નું મોજું ફરીવળ્યું.

વાવ તાલુકા ના બાલુંન્ત્રી ગામ ના વતની અને વાવ તાલુકા મામલદાર કચેરી માં નાયબ મામલદાર તરીકે ફરજ બજાવતા રામજીભાઈ રાજપૂત નું ટૂંકી માંદગી બાદ દુઃખદ નિધન થતા પરિવાર જનો માં દુઃખની લાગણી પ્રવર્તી છે. આદર્શ વ્યક્તિત્વ અને હમેંશા લોકોને ઉપયોગી થતા સરળ સ્વભાવ માયાળુ અને સાદગી એજ જીવનનો મંત્ર એવા સજજન વ્યક્તિ ના શોક ને લઈને  ને લઇ વાવ મામલદાર કચેરી સહીત અધિકારીઓ શોક લાગણી પ્રવર્તી હતી.સદગત ના દુઃખ દ નિધન ને લઈને બાલુંન્ત્રી ગામ માં તેમજ મિત્ર જનો શોક ની લાગણી પ્રવર્તી હતી. સદગત અંતિમ યાત્રા માં  ગ્રામજનો સામાજિક આગેવાનો સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *