ભટાસણા ગામમાં ભગવતી રાજ રાજેશ્વરી પીઠેશ્વરી માતાએ ગ્રામજનો દ્વારા કોરોના ની મહામારી થી ગામને બચાવવા અને સુખ શાંન્તી બની રહે તે નીમીતે યજ્ઞ કરવા માં આવ્યો…
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સરહદી સુઇગામ તાલુકા ના ભટાસણા ગ્રામજનો દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા અને વિશ્વ શાંતિ માટે તેરસના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ યજ્ઞનો આજે ભટાસણાગામ શક્તિપીઠ ભગવતી ના મંદિર ખાતે હાલની વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ કરવા માં મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ આવ્યો હતો આગામી દિવસ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા સુધી વિશ્વ કલ્યાણ માટે જુદા જુદા છે તેમના આત્માની શાંતિ માટે વાર પ્રમાણેના દેવોના યજ્ઞ કરવામાં ભટાસણા મંદિર મા .વિશ્વ મહામારી સામે સૌ અને યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા વિધિ કોઈ લડી રહ્યા છે ત્યારે વૈદિક પરંપરા વિધાન મંત્રોચ્ચાર અને ગામ લોકો દ્વારા કરાયુ હતું હોમ હવન નું આયોજન કરવામાં આવ્યું