રાજસ્થાનના કરોલી જીલ્લાના સપોટરા વિસ્તારના બૂકના ગામમાં તોફાની તત્વોએ મંદિરના એક પુજારી બાબૂલાલ વૈષ્ણવની સળગાવી હત્યા કરી દીધી હતી જે મુદ્દે બનાસકાંઠા ના વાવ મામલદાર કચેરી ખાતે રાજસ્થાન માં થયેલ પુજારી ની હત્યા ના વિરોધ માં બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પત્ર અપાયું જેમાં બ્રહ્મ સમાજ માં ભારે આક્રોશ છે .અને પુજારી ની હત્યારા ઓને કડક કડક પગલા ઓ ભરવામાં નહિ આવે તો બ્રહ્મ સમાજ ગાંધી ચીધ્યા માર્ગે પ્રદશન કરશું અને તે ની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે જેવી ચીમકી ઉચ્ચારી હતી ….