યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઇગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ગામે18 વર્ષ થી ઉપરના તમામ લોકો નું રશિ કરણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ગામે આંગણવાડીકેન્દ્ર -૧,ખાતે કોરોના મહામારીની ત્રીજી લહેરને રોકવા અને ભવિષ્યમાં પણ કોઈ પણ ગ્રામ્યજનો મહામારીનો ભોગના બંને તે માટે આજે આંગણવાડી કેન્દ્ર ૧ , ખાતે ૧૮ વરસથી ઉપરના લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવીતેમાં સેજા માં આવતા ફી.હે. વ.કુમારી મનીષાબેન આર. નરાત તેમજ મ. પ.હે. વ. દિલીપભાઈ ચૌહાણ તેમજ આંગણવાડી કાર્યકર અમરી બેન રાઠોડ , અને આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા અને જાગ્રુત નાગરિકોએ ગ્રામજનોને વેક્સિન લેવા આહવાન કર્યું હતું અને વેક્સિન લેવાથી કોઈ આડઅસર પણ થતી નથી એવું જણાવ્યું હતું