ગુજરાત સંવેદનશીલ મુખ્ય મંત્રી એ આપી શિક્ષકો ને ખુશખબર 4200 ગ્રેડ પેનો વિવાદ ઉકેલાયો, જુનો પરિપત્ર રદ, 65 હજાર શિક્ષકોને ફાયદો

પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવા આવ્યા હતા,…

ઉમરપાડા માં તા.5 મી એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂ. 711 કરોડ ની તાપી કરજણ લિંક પાઇપ લાઇન ઉદૃવહન સિંચાઇ યોજના નું ભૂમિ પૂજન કરશે..

કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અધિકારીઓ સાથે બેઠક યોજીમાંગરોલ, દેગડીયા — ઉમરપાડા તાલુકા…