થરાદ નર્મદા કેનાલ આપઘાત કેસમાં મોટો વળાંક: સીસીટીવી ફૂટેજ વાયરલ, બે આરોપીઓ સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ

વાવ થરાદ | ધ્રુપલ કલાલ (જયસ્વાલ) વાવ–થરાદ જિલ્લાના થરાદ શહેરમાં નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવી એક યુવકે…

મોરવાડા દુષ્કર્મ કેસ: દિયોદર કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સુઈગામ તાલુકા મોરવાડા ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મી ઇસમને 20…

રાજકોટમાં આત્મહત્યાના બનાવમાં વઘારો,ઘરકંકાશથી કંટાળી પરિણીતા ગળે ફાસો ખાઈ આપઘાત

રાજકોટ શહેરમાં આત્મહત્યાના બનાવમાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રોજ બરોજ બેથી…

સુઈગામના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનો અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક શખ્સ સગીરા નું અપહરણ કરી ગયો હોવાની…

અમદાવાદ જિલ્લાના ધોળકા કોર્ટ દ્વારા ચાર હત્યાના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

અમદાવાદ જિલ્લાના ધોળકા કોર્ટ દ્વારા ચાર હત્યાના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવીવિગત 2018માં પૈસાની લેતીદેતીમાં…

અમદાવાદ ના લંપટ શિક્ષક ની હેવાનિયત , વિદ્યાર્થીનીને 3 વર્ષ દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદના આવેલ એક જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ…