બનાસકાંઠાના લોદ્રાણી ગામે માલધારી ના 16 ઘેટાઓ ના મોત  થી પશુપાલકોમાં ફફડાટ!

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ના વાવ તાલુકા ના લોદ્રાણી ગામમાં પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી…