બનાસકાંઠા જીલ્લા માં પાલનપુર બાદ સરહદી સુઈગામ તાલુકા માં મેધરાજા નીએન્ટ્રીથઇછે જેમાં સુઇગામ તાલુકાના સરહદીપંથક ડાભી,દુદોસણ,ડુંગળા,બોરું,કિલાણા અને સોનેથ તેમજ ધરેચાંણાની સીમમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે તોફાની વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી .અચાનક આવેલા વરસાદથી ગામડાઓમાં લગ્ન તેમજ શુભ પ્રસંગોમાં બાંધવામાં આવેલ મંડપ પણ વરસાદમાં પલળી જતાં મહેમાંનોમાં અફડાતફડી મચી હતી.
