લવ જેહાદ મુદ્દે નીતિન પટેલનું નિવેદન

યે હૈ ન્યુઝ ઇન્ડિયા

વિધર્મીની કુદ્રષ્ટિથી દીકરીઓને બચાવો

લવ જેણદ્ભા બનતા બનાવોને અટકાવવા માટે ભાજપ તેના વિરૂદ્ધ કાયદો લાવવા કટિબદ્ધ હોય તેવા સંકેત મળી રહ્યાં છે. યૂપીમાં યોગી સરકારે આ કાયદાને લાગૂ કર્યા બાદ અન્ય રાજ્યો પણ કાયવે બનાવવા તરફ વિચારણા કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શું કહ્યું નીતિન પટેલે જાણીએ

ઉત્તર પ્રદેશ બાદ દેશના કેટલાક રાજ્યો લવ ાદવિરુદ્ધ કાયૉ લાવવા વિચાર કરી રસ્યાં છે. આ મુદ્દે ગુજરાતમાં બે સાંસદ તેમજ એક ધારાસભ્ય લવ જેહાદ વિરુદ્ધ કાયાની મણ રી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ મુદ્દે સુચક નિવેદન આપ્યું છે.

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયમાં આયોજીત નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિના જતનનની વાત કરતા વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, તે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *