યે હૈ ન્યુઝ ઇન્ડિયા
વિધર્મીની કુદ્રષ્ટિથી દીકરીઓને બચાવો
લવ જેણદ્ભા બનતા બનાવોને અટકાવવા માટે ભાજપ તેના વિરૂદ્ધ કાયદો લાવવા કટિબદ્ધ હોય તેવા સંકેત મળી રહ્યાં છે. યૂપીમાં યોગી સરકારે આ કાયદાને લાગૂ કર્યા બાદ અન્ય રાજ્યો પણ કાયવે બનાવવા તરફ વિચારણા કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શું કહ્યું નીતિન પટેલે જાણીએ
ઉત્તર પ્રદેશ બાદ દેશના કેટલાક રાજ્યો લવ ાદવિરુદ્ધ કાયૉ લાવવા વિચાર કરી રસ્યાં છે. આ મુદ્દે ગુજરાતમાં બે સાંસદ તેમજ એક ધારાસભ્ય લવ જેહાદ વિરુદ્ધ કાયાની મણ રી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ મુદ્દે સુચક નિવેદન આપ્યું છે.
રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયમાં આયોજીત નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિના જતનનની વાત કરતા વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, તે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો.