ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ થેરવાડા નો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો

ડીસા તાલુકાના ધનાવાડા ગામની સગીર વયની યુવતી ને થેરવાડા ગામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરા ના પિતાએ ડીસા તાલુકા પોલીસમાં નોંધાવી છે . આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધનાવાડા ગામે રહેતા ડોમરાજી સેધાજી ઠાકોર તેમના બે સંતાનો સાથે રહી ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ તારીખ 20 જૂન ના રોજ રાત્રે પરિવાર સાથે સુતા હતા બાદમાં સવારે ઊઠીને જોતા તેમની દીકરી ઝલક ઉંમર વર્ષ 17 પથારીમાં ન જણાતા તેમણે શોધખોળ કરી હતી. આ દરમિયાન તેમના સાળાના દીકરા ભારતે જણાવ્યું હતું કે ગઈ મોડી રાત્રે થેરવાડા ગામના શખસો જગદીશ નારણભાઇ ઠાકોર, કિરણ ભુરાભાઈ ઠાકોર,પ્રભુભઈ રૂપાભાઈ પટેલ ને પોપટભાઈ રામજીભાઈ માજીરાણા સફેદ કલરની ગાડી લઈને મંદિર આગળ ઉભા હતા. તેમની સાથે એક યુવતી મોઢું બાંધેલી હતી.જેથી તેઓએ થેરવાડા ગામે જઈ તપાસ કરતા કિરણ ઠાકોર મળી આવેલ હતો તેમ જ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તમારી દીકરીને જગદીશ ઠાકોર લગ્ન કરવા ભગાડીને લઈ ગયેલ છે અને અમે તેને પાલનપુર રેલવે સ્ટેશનને મૂકીને આવેલા છે . આથી તેમની દીકરી ઝલકને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની જાણ થતાં તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *