
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા સરહદી વિસ્તાર સૂઈગામ તા: ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના બર્થ ડે ઉજવણી કરવામાં આવી જેમાં વિવીધ સરકારની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજન અંતર્ગત લાભાર્થી મહિલાઓને ગેસ કનેક્શન, શૌચાલય,અને સોશ કુવા ,સરકારની સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ હોય તેવા 13 બાળકોને સહાય, તાલુકામાં 15 ગામોમાં સંપૂર્ણ રસીકરણ થયેલ હોઈ સરપંચોને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવી,સુઇગામ મામલતદાર પી.એન.ગઢવી,તા.પં. પ્રમુખ મેવાભાઈ કલાલ,ટી.ડી.ઓ કલ્પેશભાઈ ભાટિયા,TPEO પી.આઈ.માળી,CDPO હંસાબેન પંડ્યા,BRC,પાંચાભાઈ ચાવડા,ઉમેદદાન ગઢવી,પીરાભાઈ ગામોટ,રમેશભાઇ જાખેસરા,ભરતસિંહ ગોહિલ, રામજીભાઈ રાજપૂત,બાવાભાઈ પટેલ,દુદાજી રાજપૂત,વિહાજી રૂપાણી,સરતાનભાઈ દેસાઈ,જગદીશભાઇ પટેલ,રામચંદજી ઠાકોર,માદેવજી રાજપૂત. સહીત આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ લોકો હાજર રહયા હતાં