વાવ ના પ્રતાપપુરા ગામે હરયાળી પ્રોજેક્ટ બાબતે ગ્રામ સભા માં હોબાળો …………..
સરહદી વાવ તાલુકા ના પ્રતાપપુરા ગામે તારીખ .૨૩-૧૦-૨૦૨૦ ના રોજ હરિયાળી પ્રોજેક્ટ ની ગ્રામ સભા યોજાઈ હતી જેમાં પ્રતાપપુરા ગામે બે જૂથો વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો .છેલ્લા પંચ એક વર્ષ માં ગ્રાન્ટ ના હોવાના અભાવે પ્રોજેક્ટબંધ હતો પરંતુ ૨૦૨૦ ગ્રાન્ટ આવતા પ્રતાપપુરા ગામે હરિયાળી પ્રોજેક્ટ એન્ટ્રી પોઈન્ટ ના કાર્યો અંતર્ગત -રૂ.૧૮૦૦૦ દીવાલ નું કામ શરુ કરતા વિવાદ સજાયો હતો .પરંતુ હાલ માં ૭ તળાવો .આડબંધ કામો મંજુર થયા છે .જે ગામ ના આતરિક વિવાદ માં ગામ ની વિકાસ ની ગ્રાન્ટ ને લઈને ગ્રામસભા માં હોબાળો મચ્યો હતો .જે સંદભે વાવ તાલુકા ના હરિયાળી પ્રોજેક્ટ ના અધિકારી મફતલાલ જુડાલ ,પરેશ આચાર્ય ,હરિભાઈ ધાડીયા અને વાવ ના ઇનચાર્જ તેમજ ગ્રામ લોકો હાજર રહ્યા હતા પરંતુ ગ્રામ સભા માં હોબાળો થતા સભા વેર વિખર થઇ ગઈ હતી ….