સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ટડાવ ખાતે શીતળા માતા ના સાનિધ્ય માં ૧૪ લાખ રૂપિયા ના ખર્ચે નંદી શાળા બનાવવામાં આવી છે જે ૭૦૦ એકર ગૌચર જમીન માં અંદાજીત ૧૦૦ એકર માં આ નંદી શાળા બનાવવામાં આવીછે જેમાં આજ રોજ તા -૧૨/૦૨/૨૦૨૧ ના રોજ પથમેડા ના મહંત ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત સરણા નંદજી પથમેડા ગૌ ધામ ના વરદ હસ્તે નંદી શાળા માં પ્રવેશ ઉત્સોવ કરવામાં આવ્યો હતો જેમાં હાલ તો અંદાજીત ૧૫૦ જેટલા નંદી નો પ્રવેશ કરવામાં આવ્યો છે.જેમાં પથમેડા ના મહંત શ્રી દત્ત સરણા નંદજી ના જણાવ્યા અનુસાર આગામી સમય માં અંદાજીત ૨૧૦૦૦ હજાર થી પણ વધુ ઓ નંદી ઓ ને પ્રવેશ આપવામાં આવશે આ કાર્યક્રમ માં સાધુ સંતો અને આજુબાજુ ના ગૌ પ્રેમીઓ હાજર રહ્યા હતા .