બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોતરા ગામ એ આકસ્મિક ૨૫ જેટલી પશુઓના થયા મોત

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામની ઘટના માલોત્રા ગામની ગૌશાળામાં ૨૫ જેટલી ગાયોના મોત લીલો ઘાસચારો આરોગતા થઈ ઝેરની અસર ઘટનાને પગલે બનાસ ડેરીના તબીબો તેમજ સરકારી તબીબો પહોંચ્યા ગૌશાળા અન્ય ગાયોને બચાવવા માટે હાથ ધરી સારવાર ગ્રામજનો અને ગૌશાળાના સંચાલકોએ ઘટનાને પગલે પાણી અવાડા કરી સફાઈ ગાયોના અચાનક મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ફેલાઈ અરેરાટી સરકારી તબીબોની ટીમે ગૌશાળા પહોંચી મૃત ગાયોના પોસ્ટ મોર્ટમની હાથ ધરી કવાયત પોસ્ટ મોર્ટમ બાદ ગાયોના મોતનું સાચું કારણ મળશે જાણવા જિલ્લામાં અગાઉ પણ પશુઓના મોતની ઘટના સામે આવી હતી અગાઉ વાવની ગૌશાળામાં પણ આકસ્મિક રીતે પશુઓના મોત થયાની ઘટના સામે આવી હતી.જોકે ગૌ શાળાના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ઘસચારમાં ઝેરી પદાર્થ આવતા મોત થયાનું અનુમાન કરવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી… અચાનક ગાયોના મોત થી સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી હતી.જોકે જિલ્લામાં અવારનવાર બહુ શાળામાં ગાયોના મોત ને લઇને ગૌ સેવકોમાં પણ લાગણી દુભાઈ હતી જોકે હાલ તો પશુઓના સેમ્પલ લઈને સરકારી ડોક્ટરો દ્વારા એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *