કુંભારખા ના મહાદેવ મંદિર ખાતે કથા નું આયોજન કરાયું…

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

બનાસકાંઠા સરહદી વિસ્તાર ગણાતો એવો કુંભારખા ગામ મા આજ રોજ મહાદેવ ના મંદિર ખાતે કથા આયોજન કરવા મા આવ્યું ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી વિ,જય રૂપાણી સાહેબ ના 65 માં જન્મ દિવસે તેમના સ્વામી વિવેકાનંદ યુવા બોડ..સુઇગામ તાલુકા ના સંયોજક..લાલજી પટેલ.. નારણ સિંહ જાડેજા યુવા મિત્રો દ્વ્રારા સત્યનારાયણ ની કથા નું આયોજન કરવા માં આયુ હતું..તેમાં યુવા મિત્રો અને આગેવાનો હાજર રહ્યા હતા.ઉમેદાન ગઠવી… રામસિગભાઇ ..પીરાભાઈ ગામોટ રામજી ભાઈ રાજપૂત…દુદાજી રાજપૂત.. સમસ્ત મોરચા ના પ્રમુખ શ્રી આગે વાનો હાજર રહ્યાં હતા અને સત્યનારાયણ ભગવાનની કથા નો પ્રસાદ લઈને છુટા પડ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *