કથાના છઠ્ઠા દિવસે આઈ .શ્રી રૂપલ આઈ. રુંશીકુમારી સંત શ્રી રામલખન દાસ બાપુ ચારડા તસહિતના સંતો. ઉપસ્થિત રહ્યા હતા

વાવ તાલુકાના ચાંદરવા ગામ શ્રી.ચિત્રોડ માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર મહોત્સવ યોજાયો..સોલંકી રાજપૂત પરિવાર તથા ગામોટ બ્રાહ્મણ પરિવાર દ્વારા ચાંદરવા ગામે માતાજીની ભવ્ય મંદિર બનાવ્યું શ્રી દેવી ભગવત નવ્વા કથા ના છઠ્ઠા દિવસે કથા સાંભળવા માટે માનવ મહેરામણ ઉમટ્યું કથાનું રસપાન ક્ચ્છ ભુજ ના શ્રીમાતાજી અદ્રતગીરીજી દ્વારા કરવામા આવી રહ્યું છે. કથા ના છઠ્ઠા.દિવસે કથા સાંભળવાનો 10.હજારથી વધુ ભક્તોએ કથાનું રસપાન કર્યું …

આ કથાનું રસપાન કરવા માટે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી .ડી.રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુર કે .પી ગઢવી એડવોકેટ અમિરામભાઈ આશાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને કથા સાંભળવા નો લાભ લીધો.. કથાનો રસમાં કર્યા બાદ તમામ ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો હતો.તારીખે 7 ના રોજ રાત્રે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે જેના કલાકાર રાજભા ગઢવી દેવાયત ખાવડ ગીતાબેન રબારી દશરથદાન ગઢવી સહિતના કલાકારો દ્વારા ભવ્ય ડાયરો યોજાશે