ભાભર તાલુકાના તનવાડ ગામે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સરપંચો સાથે ની મુલાકાત…

  • યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા

બનાસકાંઠા ના ભાભર તાલુકાના તનવાડ ગામે બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ભાભર તાલુકાના ગામોના સરપંચોની મુલાકાત લીધી હતી જેમાં હાજર રહેલા સરપંચો ને પોતાના ગામ માં કોરોના થી મોતને ભેટેલા અનેક લોકો ને સહાય અપાવવા બાબતે અને છેવાડાના દરેક માણસો ને સરકાર ની યોજના નો લાભ અપાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં સમગ્ર તનવાડ ગામના લોકોએ સોસીયલ ડિસ્ટન રાખી ને શંકરભાઇ ચૌધરી નુ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર તાલુકાના સરપંચો તથા ભાજપ ના અગ્રણી ઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શંકરભાઈ ચૌધરી હમેશાં સંકટના સમયે પણ ભાભર ની પ્રજા ની સાથે રહ્યા જોવા મળ્યા હતા જેમાં સમગ્ર બનાસકાંઠા માં લોક પ્રિય નેતા તરીકે લોક મુખે શંકરભાઈ ચૌધરી આગવું સ્થાન જોવા મળ્યું ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *