સરહદી પંથક ના લોકો માં માનવતા મહેંકી ઉઠી…

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

કાનેરનો રહેવાસી રાઠોડ રાજદિપસિંહ સુરેન્દ્રસિંહના પુત્રની છે કે જેમાં હાલ ગોધરા રહે છે અને એકે પ્રાઇવેટ કંપની માં કામ કરે છે, તમે હાલમાં જ News18ગુજરાતી ટીવી ચેનલ પર ૧૬ કરોડ નો ઇન્જેક્શન ની વાત જોઇ હશે.બસ આ ત્રણ મહિનાનું બાળક એજ બીમારીનો સામનો કરી રહ્યો છે સોશિયલ મિડિયા થકી એક બાળકને ૧૬ કરોડ નું ઇનજેકશન મળ્યું તે જોઈ અમને પણ હિંમત આવી અને આજે એ એમના બાળક માટે બધા સમાજ અને ભારતના દરેક માણસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે. ધૈર્યરાજને એસ.એમ.એ.1” નામની ગંભીર બીમારી છે આ રકમ ખુબં મોટી છે પણ પ્રયત્ન કરી શકાય તેવોજ પ્રયત્ન સરહદી પંથક ના લોકો કરી કર્યા છે .જેમાં સોશ્યિલ મીડિયા જેવા કે ફેસબુક જેવા અનેક માધ્યમો દ્વારા લોકો દ્વારા સરહદી પંથક ના લોકો ખોબલે અને ખોબલે જેની જેવી શક્તિ એવી ભક્તિ થી લોકો દ્વારા એક નાના બાળકની જીંદગી બચી શકાય એમ છે મિત્રો આપ દેશ ના કોઈપણ ખૂણે હોય પરંતુ વધારે નહીં પરંતુ 100 રૂપિયા જેવું મામુલી દાન આપશો ., . ધૈર્યરાજ ના નામનું ઇમ્પૉટ ગુરુ નામના એન જી ઓ માં ખાતું બનાવી એના ખાતામાં ડોનેશન ભેગું કરવાનું કામ ચાલુ છે

Account number:
700701717187237 Account name
Dhairyarajsinh Rathod

IFSC Code:
YESBOCMSNOC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *