વાવ તાલુકા માં ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં વીજ પુરવઠો ના મળતા રોષ ભભૂકી ઉઠ્યો, લાઈટ નહિ મળે તો પૈસા નહિ

ગુજરાત માં ખેડૂતો આંદોલનના મૂડમાં હો ય તેવું જણા ઈ રહ્યુ છે બના સકાં ઠા માં ખેડૂત આંદો લન ઉગ્ર બની રહ્યુ છે. ખેડૂતો ની સળંગ 8 કલા ક વી જળી આપવા ની માં ગ કરવા માં આવી રહી છે. વાવ  ના આસપા સના વિ સ્તા રના ખેડુતો એકઠા થઈ આજે મા મલતદા ર સહિ ત વિ ધુત બો ર્ડ અધિ કા રી ને આવેદન પાઠવ્યું હતું જેમાં  અપુરતા વી જ પુરવઠા ને લઈ ખેડુતો વિ દ્યુત બો ર્ડની કચેરી માં શાંતિ પૂર્ણ આવેદન પાઠવી 6 કલા કની જગ્યા એ 8 કલા ક વી જ પુરવઠો ફા ળવવા ખેડૂતો એ  માં ગ કરી હતી . વધુમાં બનાસકાંઠા ભારતીય કિશાન સંધ ઉપ્રમુખ ના કહ્યા અનુસાર કે ઉર્જા મંત્રી એ કહ્યું હતું કે અઠવાડીમાં ખેડૂતો ને ૮ કલાક વીજ પુરવઠો મળતો થઇ જશે  પરંતુ મંત્રી શ્રી બોલેલું પાછુ ખેચતા રોષ ભભૂકી ઉઠ્યો હતો વધુમાં કહ્યું હતું કે લાઈટ નહિ મળે તો પૈસા નહિ ભરવામાં આવે  ખેડૂતો લાઈટ બીલ ન ભરવા જણાવાયુ હતું 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *