બનાસકાંઠા ના વાવ તાલુકા ના ઢીમા ગામે બેરોજગાર ટેટ પાસ ઉમેદવારો દ્વારા ધરણીધર ભગવાનને લેટર લખી રજૂઆત કરી હતી લેટર માં વર્તમાન સરકાર ના શિક્ષણ મંત્રી નો ઉલ્લેખ કરી વિદ્યા સહાયક માં 3300 ની ભરતી ની જગ્યા વધારીને 12500 કરવામાં આવે અને હજારો ભક્તો અને લાખો ભક્તો ના પરિવાર તેવી કફ્રરી પરીસ્થિતિ ને લઈને ઝડપી માં ઝડપી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવાની માંગ સાથે ઢીમા ધરણીધર ભગવાનને પ્રાથના કરી હતી