ધાનેરા ધર્મ ગુરુ ના જન્મ દિવસ ની ઉજવણી કરાઈ

ધાનેરા તાલુકાના નાનુડા ગામે તરબુજ નો કેક બનાવી ધર્મગુરુ નાં જન્મદિવસ પિક્ચર ની ઉજવણી કરવામાં આવી નાનુડા ગામે રાજલ ધામ શ્યામ આશ્રમના કારભારી પરમપૂજ્ય સંત શ્રી રાધે પુરી મહારાજ ના જન્મદિવસની નાનુડા ગામે ઉજવણી કરવામાં આવી. લોકોએ તરબુજ નો કેક બનાવી એક બીજાના મો મીઠા કરાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *