ધાનેરા બંધ કરાયેલ બસ – રૂટ ચાલુ કરવા લોક માંગ

બનાસકાંઠા ના ધાનેરા ના મુસાફરો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે  ત્યારે અનેક બસ રૂટો બંધ થતા જેવા કે થરાદ – ધાનેરા ડીસા – ખરા ખોડા , ધાનેરા -પથાવડા ,ધાનેરા – દેડુવા ,ધાનેરા – જડિયલી  મોડલ કુંડી જેવા રુટ ની તમામ બસ  બંધ હોવાથી મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે સવાર થી સાંજ સુધી બસ નાં આવતા મુસાફરો ને મજબૂર થઈ ને પ્રાઇવેટ સાધન માં જવું પડે છે ત્યારે પ્રાઇવેટ સાધન માં મુસાફરો પાસેથી બમણા ભાડા વસૂલતા હોય છેજેથી મજબુર થઇ ને મુસાફરી કરતા હોય છે  જેથી બસો રૂટ બંધ હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવવી પડે છે  જેથી એસ.ટી ડેપો બંધ કરેલ રૂટ ની બસો ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામીછે

ધાનેરા – ભરત ગલચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *