ગુરુપૂર્ણિમા પાવન પર્વ નિમિત્તે આજે ધાનેરાના હનુમાન યુવા મંડળ દ્વારા અનોખી રીતે ઉજવણી કરી છે ગુરુપૂર્ણિમા દિવસે લોકો પોતાના ગુરુજીઓને પગે લાગતા હોય છે પરંતુ હનુમાન યુવા મંડળ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું છે ઇમરજન્સી સમયે લોકોને આસાની રક્ત મળી રહે તેવા ઉદેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી માત્રામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું