રાજકોટ શહેર ખાતે આવતીકાલે ફરી વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં બીજીવાર રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે કાલે સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજના કેમ્પસમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 ફૂટની રૂદ્રાશ ના શિવલિંગ ની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સાથે કરશે સંધ્યા આરતી કર્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે રાજકારણના એપી સેન્ટર સૌરાષ્ટ્ર રાજકોટની કેજરીવાલને નિશાન બનાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કાલે સોમવારે અરવિંદ કેજરીવાલ પહેલા ગીર સોમનાથ જશે અહીં સભાનું આયોજન કરવામાં આવ્યું છે બાદમાં ગીર સોમનાથ થી રાજકોટ આવવા રવાના થશે મિતલ સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધી રહ્યા છે ત્યારે ફરી વખત અઠવાડિયામાં બીજી વખત અરવિંદ કેજરીવાલ રાજકોટ શહેરની મુલાકાતે આવશેરાજકોટ શહેર ખાતે આવતીકાલે ફરી વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં બીજીવાર રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે કાલે સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજના કેમ્પસમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 ફૂટની રૂદ્રાશ ના શિવલિંગ ની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સાથે કરશે સંધ્યા આરતી કર્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે રાજકારણના એપી સેન્ટર સૌરાષ્ટ્ર રાજકોટની કેજરીવાલને નિશાન બનાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કાલે સોમવારે અરવિંદ કેજરીવાલ પહેલા ગીર સોમનાથ જશે અહીં સભાનું આયોજન કરવામાં આવ્યું છે બાદમાં ગીર સોમનાથ થી રાજકોટ આવવા રવાના થશે મિતલ સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધી રહ્યા છે ત્યારે ફરી વખત અઠવાડિયામાં બીજી વખત અરવિંદ કેજરીવાલ રાજકોટ શહેરની મુલાકાતે આવશે