ચેન્નાઈએ પંજાબને 9 વિકેટે હરાવ્યું

IPL 2020ની 53મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે અબુ ધાબી ખાતે 154 રનનો પીછો કરતા ચેન્નાઈ સુપરકિંગ્સે 18.5 ઓવરમાં 1 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચમાં પરાજય થતા કિંગ્સ ઇલેવન પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે. ચેન્નાઈ લીગમાંથી પહેલાથી જ બહાર થઇ ગયું હતું અને હવે તેમણે જતા જતા પંજાબની પણ બાજી બગાડી દીધી છે. પંજાબ અને ચેન્નાઈ બંનેના 14 મેચમાં 12 પોઈન્ટ્સ છે અને મિનિમમ 4 ટીમ 14 અથવા તેનાથી વધુ પોઈન્ટ્સ સાથે લીગ રાઉન્ડ સમાપ્ત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *