સરહદી બનાસકાંઠા ના ધરાધરા અને વાસરડા ખાતે સદસ્ય જોડવા વાનો કાર્યક્રમ વાવ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ કે.કે.રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ધરાધરા અને વાસરડા થી અંદાજીત ૨૦૦ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા આમ આદમી પાર્ટી આગામી યોજાનાર ૨૦૨૨ ની વિધાનસભા ને લઈને ગામડે ગામડે સક્રિય ભૂમિકા અંતર્ગત સદસ્યતા અભિયાન અંતગત લોકો ને જોડી રહ્યા છે આ કાર્યક્રમ માં તાલુકા આપ ના પ્રમુખ કે.કે.રાજપૂત ,પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ,જીલ્લા ઉપ્રમુખ વશરામભાઈ પ્રજાપતિ ,પ્રદેશ કિશાન મોરચાના મંત્રી ભુરાજી આઝાદ (રાજપૂત)તેમજ યુવા વિંગ ના પ્રમુખ શિવરામભાઈ પરમાર ,મંજુલાબેન દરજી ,નામી અનામી લોકો સહિત બહોળી સંખ્યા માં લોકો જોડાયા હતા
