ભારતીય કિશાન સંધ દ્વારા વાવ મામલદાર ને આવેદન પાઠવાયું ,જેમાં સરહદી વિસ્તારો ને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર તેવી રજૂઆત કરાઈ

બનાસકાંઠા ના સરહદી વાવ ,થરાદ ,સુઈગામ તાલુકા ઓ માં વધુ પડતો વરસાદ પડવાને લઈને ને ભારતીય કિશાન સંઘ દ્વારા વાવ મામલદાર કચેરી એ આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ જાણવામાં આવ્યું હતું કે વાવ થરાદ સુઈગામ તાલુકા માં સતત ૫૬ દિવસ થી વરસાદ પડી રહ્યો છે જયાં જોવો ત્યાં ખેતરો વરસાદી પાણી ને લઈને ખેતરો બેટ માં ફેરવાયા છે તેમજ સરકાર ખેડૂતો ને પાક નિષ્ફળ થતો હોઈ સરકાર સર્વે કરાવી ને લીલો દુષ્કાળ જાહેર કરે તેમજ વળતર કે કોઈ પેકેજ જાહેર કરે તેવી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *