
યે હૈ ન્યુઝ ઈન્ડિયા : સુઇગામ
બનાસકાંઠા સરહદી વિસ્તારનુ સુઇગામ તાલુકા મા કે.પી.ત્રિવેદી સ્કૂલ માઆજે રોજ તા:23જૂન ના દિવસે સુઇગામ ભારતીય જનતા પાર્ટી દ્વ્રારા મહાન શિક્ષણશાસ્ત્રી, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો..તેમાંઉમેદાન ગઠવી…બીપીનભાઈ. રમેશ જાકેસરા.. વિહાભાઈ રાજપૂત. રામજી ભાઈ રાજપૂત. બાવા ભાઈ..રામસિંગ રાજપૂત.. લાલજી ભગત..કિરણ રાજપૂત..હરેસ ભાઈ પટેલ. જેવા નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…