થરાદ મુખ્ય કેનાલ માં સતત બીજા દિવસે લાશ મળવા નો શીલ શીલો યથાવત જોવા મળ્યો છે જેમાં થરાદ ની મુખ્ય નહેર ના વામી પાસે ના સાઈફર કેનાલ માં બે લાસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે રાહદારીઓ ને લાશ નજરે પડતા ફાયર ફાઇટર વિભાગ ને જાણ કરાતા ફાયર ફાઈટર ટીમ ધટના સ્થળે પહોંચી કેનાલ માંથી બન્ને લાશ બહાર કઢાઈ હતી.જયારે આ મૃતકો ની લાસ કોની છે જે મુદ્દે થરાદ પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની ઓળખવીધી ની તજવીજ હાથ ધરાઈછે