બનાસકાંઠા માં છેલ્લા એક અઠવાડીયા માં ધોધમાર વરસ્યો હતો જેને લઈને દાંતીવાડા તાલુકા ના ડેરી ગામ ની નજીક આવેલ હડમતીયા બંધ માં ભારે વરસાદ ના પગલે ડેમ ના પાણી ની આવક થતા અને તેની પૂર્ણ સપાટી થી ઓવરફલો થયેલ છે જેને લઈને બનાસકાંઠા ના દાંતીવાડા મામલદાર દ્વારા પાણી ના વહન ક્ષેત્ર માં આવતા ગામો ની જનતા ને સાવચેતી ના પગલા પાણી ના વહન ક્ષેત્રે ના જવા અનુરોધ કરવામાં આવ્યો છે